આમિર ખાને ‘મહાભારત’ બનાવવાની કરી જાહેરાત, ડ્રીમ પ્રોજેક્ટના કલાકારો પણ ફાઇનલ!

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘ મહાભારત ‘ની જાહેરાત કરી છે. આમિરે પુષ્ટિ આપી છે કે તેણે તેના પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષોથી આ ઐતિહાસિક મહાકાવ્ય પર ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોતો આમિર હવે આખરે તેના પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં, એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તેણે…

Read More

ટ્રમ્પે આપી ફરી ધમકી, Brics દેશો પર 10% વધારાના ટેરિફ લગવાશે! ભારતને પણ આપવું પડશે!

ટ્રમ્પે આપી ફરી ધમકી:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે બ્રિક્સ દેશો પર લાદવામાં આવેલા 10% વધારાના ટેરિફનો ભોગ ભારત પણ બનશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે બ્રિક્સ દેશો અમેરિકાને નુકસાન પહોંચાડવા અને ડોલરની શક્તિને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. એટલા માટે આવું કરવું જરૂરી છે. ટ્રમ્પે ખાસ કરીને ભારતનું…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More

કાલે ભારત બંધ કેમ છે ? શું ખુલ્લું અને બંધ રહેશે!જાણો

ભારત બંધ : ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સંલગ્ન એકમોના એક મંચ દ્વારા શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ-કેન્દ્રિત નીતિઓના વિરોધમાં આ સામાન્ય હડતાળ અથવા ‘ભારત બંધ’નું આહ્વાન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું હતું કે, “આ હડતાળમાં ૨૫ કરોડથી વધુ કામદારો ભાગ લે તેવી અપેક્ષા છે….

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમ, માહિતી મળે તો આ નંબર પર સંપર્ક કરશો!

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમદાહોદની 20 વર્ષીય યુવતી અસ્મીતા ભુરિયા, જે થાવર્યાભાઇ ભુરિયાની દીકરી છે, અમદાવાદના ગીતામંદિર વિસ્તારથી છેલ્લા ચાર દિવસથી ગુમ છે. અસ્મીતા કામકાજના હેતુથી તેમના સંબંધીના ઘરે વાસણા આવી હતી. 20 દિવસના રોકાણ બાદ, તે ITI કોલેજમાં ફોર્મ ભર્યો હોવાથી કોલેજ જવા માટે નીકળી હતી. આ માટે તે ઓટોરિક્ષામાં બેસીને ગીતામંદિર પહોંચી હતી,…

Read More

‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ રોકવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરાઇ દાખલ!

ઉદયપુર ફાઇલ્સ:  રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ 11 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તેની રિલીઝ પહેલા જ એક મોટો અવરોધ ઉભો થયો છે. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ના ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું…

Read More

EPF Interest Rate: 7 કરોડ લોકો માટે ખુશખબર, PF ખાતામાં વ્યાજના પૈસા થયા ક્રેડિટ, આ રીતે ચેક કરો

EPF Interest Rate: ૭ કરોડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે સારા સમાચાર છે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે PF વ્યાજના પૈસા જમા કરાવી દીધા છે. આ પૈસા લગભગ તમામ EPF ખાતાઓમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા વ્યાજ દરની જાહેરાતના બે મહિનાની અંદર આ કામ પૂર્ણ થઈ ગયું છે. EPF Interest…

Read More

ITR ફાઇલ કર્યાના કેટલા દિવસ પછી ખાતામાં રિફંડ આવે છે?જાણો

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની મોસમ ચાલી રહી છે અને જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ થવાનું નથી તેમના માટે રાહતની વાત એ છે કે આ વખતે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. આ વખતે કરદાતાઓએ ઝડપથી રિટર્ન ફાઇલ…

Read More

દરરોજ ખાલી પેટે કઢી પત્તા ચાવો, ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે! તમને મળશે 5 ફાયદા

ભારતીય રસોડામાં સદીઓથી સ્વાદ અને સુગંધ વધારવા માટે કઢી પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય ભોજનનો અભિન્ન ભાગ હોવા ઉપરાંત, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. કઢી પત્તામાં ઔષધીય ગુણધર્મો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, B, C અને Eનો સમાવેશ થાય છે. ખાસ કરીને જો…

Read More