વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે,AAP સાથે ગઠબંધન નહીં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે જણાવ્યુ હતુ કે આગામી પેટાચૂંટણીઓમાં પાર્ટી બે બેઠકો – વિસાવદર અને કડી – પરથી પોતાનાં ઉમેદવારો સ્વતંત્ર રીતે ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી (AAP) સાથે કોઈ બેઠકો વહેંચશે નહીં. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાજકીય બાબતોની સમિતિની બેઠકના સમાપન પછી ગોહિલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે…

Read More

ED આ જમીન સોદા મામલે રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ! જાણો

EDએ ફરી એકવાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યું છે. આ પહેલા પણ EDએ તેમને 8મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ હરિયાણાના ગુડગાંવમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. જે થોડા સમય બાદ 58 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ ડીલ દ્વારા વાડ્રાએ ઓછા સમયમાં ઘણો…

Read More

બિહારમાં કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર રમશે, તેજસ્વીને દિલ્હી બોલાવીને આપ્યા સંકેત

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવને દિલ્હી બોલાવીને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં ફ્રન્ટ ફૂટ પર રમશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંગળવારે પટનામાં મહાગઠબંધનની બેઠક પહેલા મળ્યા હતા. અગાઉ કોંગ્રેસીઓ ચૂંટણીના પ્રશ્નો ઉકેલવા લાલુના દરબારમાં જતા હતા. તો લાલુના પક્ષે ઉપરનો હાથ હતો. હવે બદલાયેલી કાર્યશૈલી સાથે કોંગ્રેસ આરજેડી સાથે તેની…

Read More

આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં…

Read More

રાજસ્થાન મંદિરમાં ‘શુદ્ધિકરણ’ને લઈને ભાજપ નેતા મુશ્કેલીમાં ફસાયા, નોટિસ જારી

રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બીજેપી નેતા જ્ઞાનદેવ આહુજા મંદિરની શુદ્ધિ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવતાની સાથે જ નેતાની ચારે બાજુથી ટીકા થવા લાગી. વાસ્તવમાં, આ પહેલા દલિત નેતા ટીકારામ જૂલી મંદિર ગયા હતા, ત્યારબાદ આહુજાએ શુદ્ધિકરણ કર્યું હતું. તેના પર બીજેપી નેતાએ તેને યોગ્ય ઠેરવતા કહ્યું…

Read More

વકફ સુધારા વિધેયક પર સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6 અરજીઓ દાખલ

વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે વહેલી તકે સુનાવણી કરવા માંગ કરવામાં આવી છે. વકફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા કોર્ટ સંમત થઈ છે.વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ…

Read More

વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું

બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…

Read More

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પારિત,સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા

વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં…

Read More