સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More

મહાકુંભમાં નાસભાગનો ભોગ બનેલા પરિવારને 25 લાખની આર્થિક સહાય,CM યોગીએ કરી જાહેરાત

મહાકુંભમાં નાસભાગમાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દુર્ઘટના બાદ બુધવારે રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. મીડિયામાં નિવેદન આપતાં સીએમએ કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આ સમગ્ર ઘટનાની 3 સભ્યોની ટીમ દ્વારા ન્યાયિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. CM ભાવુક થયા, મૃત્યુ…

Read More

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી! બુકિંગ કેવી રીતે કરશો, જાણો શું સુવિધા મળશે,તમામ બાબતો જાણો!

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી-  -મહાકુંભ 2025નો મેળો શરૂ થઈ ગયો છે. સંગમમાં ન્હાવા માટે કરોડો ભક્તો પહોંચ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના ટેન્ટ સિટીમાં અગાઉથી રૂમ બુક કરાવી શકો છો. IRCTCના આ શહેરમાં તમને દરેક સુવિધા મળશે જેનો તમે તમારા ઘર જેવો  આનંદ માણો . આમાં  રૂમ કેવી…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More
મહાકુંભ

મહાકુંભ દર 12 વર્ષે જ કેમ થાય છે? જાણો તેના વિશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે મહાકુંભ મેળાનો જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક છે અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના…

Read More

મહાકુંભ માટે યોગી સરકારની મોટી જાહેરાત, દેશ-વિદેશમાં થશે રોડ શો

ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ-2025 માટે દેશ-વિદેશમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આમાં ઘણી મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે દેશ અને વિદેશના તમામ મોટા શહેરોમાં મહા કુંભ-2025 માટે ભવ્ય રોડ શો યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 220 નવા વાહનો…

Read More