સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હોસ્પિટલ-શાળામાંથી રખડતા શ્વાન હટાવવાનો આદેશ રાખ્યો યથાવત

SC Stray Dogs Order દેશભરમાં રખડતા શ્વાન કરડવાની અને હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ત્રણ જજોની બેન્ચે એનિમલ લવર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓની અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં આપવામાં આવેલો આદેશ યથાવત…

Read More