જવાહર નવોદય વિદ્યાલય

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, પરીક્ષા વગર સીધી ભરતી!

જવાહર નવોદય વિદ્યાલય:  ગુજરાતના ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાનો જોરદાર મોકો છે. ગુજરાતની વિવિધ જવાહર નવોદય વિદ્યાલયોમાં મેટ્રોનની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારોને પરીક્ષા આપવાની જરૂર નથી. મહત્વની માહિતી: સંસ્થા: જવાહર નવોદય વિદ્યાલય – અમદાવાદ પોસ્ટ: મેટ્રોન જગ્યા: 7 નોકરીનો પ્રકાર: કરાર આધારિત…

Read More
ચાણક્યપુરી વિસ્તાર

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક

 અમદાવાદમાં  રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા…

Read More

અમદાવાદ ADC Bankમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પદ માટે ભરતીની કરાઇ જાહેરાત

ADC Bank:  નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે! અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક (એડીસી બેંક) દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓફલાઈન અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.એડીસી બેંક ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી…

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More
મૂશળધાર વરસાદ

રાજ્યમાં 111 તાલુકામાં મૂશળધાર વરસાદ , સોથી વધુ ડોલવણમાં 6.8 ઈંચ ખાબક્યો

રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક  મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યના 111  તાલુકામાં  મૂશળધાર વરસાદ ખાબક્યો છે.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તો…

Read More