ભારતમાં કોરોના કેસ

ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર

ભારતમાં કોરોના કેસ-  ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવાર (31 મે) સવારે 8 વાગ્યા સુધીમાં 685 નવા દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં કોવિડથી સૌથી વધુ 189 લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ બંગાળમાં 89, યુપીમાં 75, કર્ણાટકમાં 86, દિલ્હીમાં 81 અને મહારાષ્ટ્રમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે….

Read More
ગુજરાત કોરોના કેસ 2025

ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી, સુરતમાં 2 નવા કેસ, અમદાવાદમાં 20 કેસ નોંધાયા

ગુજરાત કોરોના કેસ 2025- ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં બે નવા કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કોરોનાના વધતા જોખમનો સંકેત આપે છે. સુરતમાં બે નવા કેસ ગુજરાત કોરોના કેસ 2025- સુરત મહાનગરપાલિકા…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More

મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યમાં દિન-પ્રતિદિન બોગસ તબીબો ઝડપાતા હોય છે, આજે મહેમદાવાદમાં વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો છે. મહેમદાવાદના આમસરણમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરીને આમસરણ ગામમાં બોગસ તબીબ ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો. તાલુકાની આરોગ્ય ટીમે દરોડા પાડતા હનીફ અબ્દુલ મન્સુરી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. આ બોગસ ડોકટર પાસે કોઇ…

Read More

સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરોએ ખોલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

 સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરો  –    ગુજરાતના સુરતમાં ક્વેક ડોક્ટરોની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અહીં ડિગ્રી વગરના પાંચ લોકોએ લોકસેવાના નામે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદઘાટન માટે છપાયેલા આમંત્રણ કાર્ડમાં સુરત પોલીસ, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનરના ઉચ્ચ અધિકારીઓના નામ પણ પૂછ્યા વગર છાપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં કોઈ…

Read More

ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે.  સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ…

Read More