ગુજરાત સરકારે PMJAY યોજનાની માહિતી કે સમસ્યા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે  હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની…

Read More

હોસ્પિટલમાં મહિલાઓના પ્રાઈવેટ વીડિયો મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા,ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ!

રાજકોટની એક મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના અંગત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમનો કહેવાનો છે કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે પટેલની પ્રતિક્રિયાપ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રૈયા ચોક નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના…

Read More