પશુપાલકોની આખરે જીત,સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

સાબર ડેરી માં દૂધના ભાવને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આખરે પશુપાલકોની જીત થઇ થે, અને સાબર ડેરીના વહીવટી તંત્રએ ભાવ ફેરકરવાની મોટી જાહેરાત કરી છે.સાબર ડેરીએ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લઈ, વાર્ષિક ભાવફેર તરીકે પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. સાબર ડેરી અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં…

Read More

ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ

 MPLAD:  ગુજરાતમાં ભાજપનું દાયકાઓથી શાસન છે, અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. રાજ્યના લોકોએ 26માંથી 25 સાંસદોને ભારે બહુમતીથી દિલ્હી મોકલ્યા, પરંતુ આ સાંસદોના MPLAD(મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ ચોંકાવનારું છે. 26 સાંસદોને મળેલા 254 કરોડ રૂપિયામાંથી માત્ર 10 કરોડ (4.2%)નો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ફંડ અણવપરાયેલું રહ્યું…

Read More

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો! DEOએ 11 શિક્ષકોને કર્યા ઘરભેગા

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો: અમદાવાદ ગ્રામ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ગ્રામ્યએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે DEOએ અનેક શાળાઓને નોટિસ ફટકારી હતી, જેના પરિણામે શાળા સંચાલકોએ 11 શિક્ષકોને તાત્કાલિક ઘરભેગા કર્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ચર્ચા…

Read More

Warning Board: ભારતના આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય,સમોસા-જલેબીમાં તેલ-ખાંડના વપરાશની માહિતી લખવી પડશે

Warning Board:  ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશભરની કેન્દ્રીય સંસ્થાઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે, જેમાં ‘તેલ અને ખાંડ બોર્ડ’ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે કે સમોસા, જલેબી, લાડુ, વડાપાંવ અને પકોડા જેવી ખાદ્ય ચીજોમાં કેટલી ચરબી, ખાંડ અને અન્ય ઘટકોનો ઉપયોગ થયો છે. આ પગલું જંક ફૂડના સેવનથી…

Read More

હજ 2026 માટે ફોર્મમાં અટક ભરવાની ઝંઝટ ખતમ,કમિટીએ કરી મોટી આ જાહેરાત

હજ 2026:  હજ કમિટી ઓફ ઈન્ડિયાએ 1 જુલાઈના રોજ હજ 2026 માટે અરજી પ્રક્રિયાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, પહેલા હજ પર જવા માટે અટક હોવી જરૂરી હતી, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હજ કમિટીની મોટી જાહેરાત હજ2026: હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હવે અટક રાખવાની જરૂરિયાતને નાબૂદ કરી દીધી છે. આ…

Read More

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે ગ્રાન્ટ નહીં પણ સીધી મળશે સ્પોર્ટસ કિટ

સ્પોર્ટસ કિટ :ગુજરાત સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમત-ગમતને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 29.45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં…

Read More

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી:  ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ભારે કરંટ અને 30થી 40…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More