ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More
ગુજરાત સરકાર

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…

Read More

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ,વાપીમાં જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને વાપી શહેરમાં ભારે વરસાદે હાલત બેહાલ કરી દીધી છે. માત્ર બે કલાકમાં 4 ઈંચ અને કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વાપીમાં જળબંબાકારની સ્થિતિ વલસાડ જિલ્લામાં…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More

ગુજરાતમાં 26-28 જૂન 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

 શાળા પ્રવેશોત્સવ  – ગુજરાત રાજ્યમાં 100% શાળા પ્રવેશ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 23મી આવૃત્તિ 26 થી 28 જૂન 2025 દરમિયાન રાજ્યભરમાં યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે ઉજવાશે, જે શિક્ષણના મહત્વને સમાજના દરેક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું…

Read More
ગુજરાત સરકાર

ગુજરાત સરકારે 149 નગરપાલિકાઓને રોડ રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

ગુજરાત સરકાર-   ગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છેગુજરાત સરકારે ચોમાસાની ઋતુ પહેલાં રાજ્યની 149 નગરપાલિકાઓના રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી આ ગ્રાન્ટને…

Read More

‘ઓપરેશન સિંદૂર’ની યાદમાં ભુજમાં બનશે ‘સિંદૂર વન’ સ્મારક ઉદ્યાન, ભારતીય સૈન્યની બહાદુરીને સલામ

સિંદૂર વન સ્મારક ઉદ્યાન – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા નિર્દોષ પર્યટકો પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર કચ્છના ભુજ શહેરમાં ‘સિંદૂર વન’ નામનું સ્મારક ઉદ્યાન નિર્માણ કરવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ ભારતીય સંરક્ષણ દળોની અપ્રતિમ બહાદુરી અને બલિદાનને…

Read More

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,અમદાવાદમાં મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ 320 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્ય દેશમાં કેરળ (1400 કેસ), મહારાષ્ટ્ર (485 કેસ), અને દિલ્હી (436 કેસ) બાદ ચોથા ક્રમે છે. અમદાવાદમાં…

Read More

મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદ – ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, જેના કારણે મહીસાગર અને અમદાવાદમાં મકાનો ધરાશાયી થયા અને બે લોકોના મોત થયા. આ કમોસમી વરસાદે રાજ્યભરમાં નુકસાન પહોંચાડ્યું, જેમાં વૃક્ષો ધરાશાયી થયા અને કાચા મકાનોના છાપરાને નુકસાન થયું. મહીસાગરમાં વૃદ્ધનું મોત ગુજરાતમાં કમોસમી વરસાદ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ…

Read More