ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More

ગેરકાયદેસર બાંગ્લાદેશી કેસમાં ખુલાસો, સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર બનાવ્યા નકલી ડોક્યુમેન્ટ!

બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ…

Read More
SOP

રાજ્યમાં દરેક કર્મચારીઓના આઇડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે, SOP જાહેર કરશે સરકાર

SOP – પહલગામ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 300 જેટલા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર વસાહતીઓ પર નિયંત્રણ લાવવા એક વ્યાપક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નોકરીદાતાઓ માટે કર્મચારીઓના આઈડી…

Read More
ભુજમાં હાઈએલર્ટ

ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન

ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…

Read More

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે GPSC પરીક્ષા યથાવત, અન્ય કેટલીક પરીક્ષાઓ સ્થગિત

GPSC પરીક્ષા યથાવત- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More

ગુજરાતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, 500 લોકોની કરાઇ ધરપકડ!

ગુજરાતમાં ઘૂસણખોરો પર કાર્યવાહી-  પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય છે. શંકા જતા જ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ શનિવારે (26 એપ્રિલ) ગુજરાતના સુરત અને અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More