અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ

વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ  એમ.યુ. દેસાઈ, અમવાના…

Read More

અમવા દ્વારા શૈક્ષણિક જાગૃતિ શિબિર યોજાઇ,વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

શૈક્ષણિક જાગૃતિ શિબિર – અમવા દ્બારા યોજાયેલ શૈક્ષણિક જાગૃતિ શિબિર તા.14/6/25 નાં રોજ અમવા દ્બારા એક શૈક્ષણિક જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જાણીતા ત્વચા રોગ નાં નિષ્ણાત (Dermatologist) ડોક્ટર નિલોફર દિવાને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત થી ઊચ્ચ શિક્ષણ મેળવી સમાજ માં પ્રતિષ્ઠિત હોદ્દાઓ મેળવવાની વાત કરી હતી. અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More
ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More