હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત

મનસા દેવી મંદિર:  ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઘટનાની વિગતો મનસા…

Read More

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતા 7 બાળકોના મોત

ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી:   રાજસ્થાનથી એક મોટા સમાચાર છે. શુક્રવારે (25 જુલાઈ) ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની. પીપલોડી સરકારી શાળાની ઇમારત ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી 7 બાળકોના દર્દનાક મોત થયા. 25 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં અરાજકતા ફેલાઈ ગઈ. શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે…

Read More

ગીર સોમનાથનામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના, છતના પોપડા પડતા વિધાર્થીઓ ઘાયલ

શાળા પ્રવેશોત્સવ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. શાળાના જર્જરિત વર્ગખંડની છતમાંથી અચાનક પોપડા પડવાને કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા, જેમાં બે વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ઈજા પહોંચી. આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ ફેલાવ્યો છે. ઘટનાની વિગતો શાળા પ્રવેશોત્સવ: આજે સવારે 11 વાગ્યે લેરકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ…

Read More

રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક…

Read More

Cement factory accident in Odisha :ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં કોલના હોપર પડી જવાથી મોટી દુર્ઘટના,અનેક મજૂરોના મોતની આશંકા

ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. ફેક્ટરીનું કોલ હોપર ધરાશાયી થવાને કારણે અનેક કામદારોના મોતની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર બ્રિગેડની ગાડીઓ છે. ત્રણ ક્રેન પણ ઘટનાસ્થળે પહોંચી…

Read More
ગેટવે ઓફ ઈન્ડિયા

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા  થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…

Read More

આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, બાંધકામ સ્થળ પર સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એક કામદારનું મોત

ગુજરાતના આણંદ જિલ્લામાં મંગળવારે સાંજે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ સ્થળ પર બાંધવામાં આવેલ કામચલાઉ માળખું તૂટી પડતાં એક મજૂરનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે આ ઘટના વાસદ ગામમાં બની હતી. તેમણે કહ્યું, ‘પ્રારંભિક માહિતી અનુસાર, ચાર મજૂરો કોંક્રીટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા, જેમાંથી…

Read More

હરિયાણામાં કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના મોત

હરિયાણામાં  હરિયાણાના  કૈથલ જિલ્લામાં દશેરાના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. એક કાર કાબૂ બહાર જઈને મુંદડી ગામ પાસે સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દરમિયાન કાર ચાલકની હાલત નાજુક છે. આ કરૂણ…

Read More

કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને…

Read More