સ્વધાર ગૃહ

જુહાપુરામાં આવેલ સ્વધાર ગૃહ વિધવા અને અનાથ બાળકો માટેનું શ્રેષ્ઠ આશ્રય,દાન આપીને નેકી કમાવો

સ્વધાર ગૃહ –  ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટનો સમાજસેવામાં અમુલ્ય યોગદાન અવિરત રીતે ચાલું છે,સેવાકિય તમામ પ્રવૃતિ સંસ્થા દ્વારા બાખૂબી કરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટની સ્થાપના 1995માં કરવામાં આવી હતી, આ સંસ્થા મર્હુમા મહેરુન્નીંશાબેન મન્સુરી, મર્હુમ શાહજીમીંયા ચિશ્તી, મનિયાર કંપનીના શફીભાઇ મનીયાર, નસીફબેન દફતરી અને સાબીરકાબલીવાલાના પિતાશ્રીએ  શરૂઆત…

Read More