કુમુદિની લાખિયા

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર

ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા નું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે ‘કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક’ નામે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા સ્થાપી હતી, જ્યાંથી…

Read More

બિહારની પ્રખ્યાત લોક ગાયિકા કોકિલા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા.

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહા હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતી. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.ભોજપુરી લોક ગાયિકા શારદા સિંહાનું નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેના ચાહકો માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. પોતાના સુરીલા અવાજથી ચાહકોનું દિલ…

Read More

પ્રખ્યાત અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત મરાઠી અભિનેતા અતુલ પરચુરે નું નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. અતુલ પરચુરેના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે તેઓ મરાઠી ફિલ્મો અને થિયેટરમાં લોકપ્રિય હતા, ત્યારે તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પણ લોકપ્રિય ચહેરો હતા. તેણે શાહરૂખ ખાનની ‘બિલ્લુ’, સલમાન ખાનની ‘પાર્ટનર’ અને અજય દેવગનની ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું…

Read More