હદ

ખરેખર આતો હદ થઇ ગઇ…! અમદાવાદમાંથી પકડાઇ નકલી કોર્ટ

  હદ અમદાવાદમાં નકલી ન્યાયાધીશ બનીને એક વકીલે વિવાદિત જમીન પર ચુકાદો આપ્યો હતો. આરોપી વકીલ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને પોતાને જજ જાહેર કરી કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવી સરકારી જમીન અંગે બનાવટી હુકમો કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ખરેખર  હદ, ગુજરાતમાં ગત વર્ષથી અનેક છેતરપિંડી વચ્ચે નકલી…

Read More

ભાગલપુરમાં મંદિરની મૂર્તિઓ તોડવા પર ભારે હંગામો, ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ભાગલપુર ના સનહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા શિવ મંદિરમાં અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને રસ્તા પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો. સનહૌલા મુખ્ય બજાર સંપૂર્ણપણે બંધ છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો…

Read More

બહરાઇચ હિંસા: રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી સરફરાઝનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

બહરાઇચ હિંસા   ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં સામેલ આરોપી સરફરાઝ સામે આવ્યો છે. આ સાથે જ અન્ય એક આરોપી તાલિબના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બહરાઈચમાં…

Read More

ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ આપેરશન હાથ ધરાયું

ગાંધીનગરના રાયસનમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી મળ્યા બાદ ઇન્ફોસિટીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ સ્કવોડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેના કારણે નેશનલ લો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં…

Read More

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં ભારે બબાલ, બહરાઈચમાં યુવકની હિંસા બાદ તણાવભરી સ્થિતિ,જાણો ઇનસાઇડ સ્ટોરી

 દુર્ગા મૂર્તિ વિસર્જન    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી, મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દાઉદના નકશે-કદમ પર, આ ફેમસ લોકોની ગેંગે કરી છે હત્યા,જાણો

  લોરેન્સ બિશ્નોઈ ગેંગ : એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાકાંડમાં સામેલ 3માંથી 2 શૂટરની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજા ફરાર શૂટરને શોધવા માટે મુંબઈ પોલીસે 3 ટીમો બનાવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ અંગે સોશિયલ મીડિયા…

Read More

બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, બે આરોપી ઝડપાયા

NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકી ની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમની છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે…

Read More

ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત! છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીના આંકડા ચોંકાવનારા

  દીકરીઓ કેટલી સુરક્ષિત ગુજરાત અને દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી હતી. પરંતુ, હાલ રાજ્યમાં દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાન બની રહી છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી…

Read More
ચાણક્યપુરી વિસ્તાર

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક

 અમદાવાદમાં  રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા…

Read More