બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં સંપૂર્ણ યાદી જુઓ

આજે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણા ઉત્પાદનો પર મૂળભૂત ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે હવે ઘણી પ્રોડક્ટ સસ્તી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હતું. આ બજેટમાં તેમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ કે બજેટ 2025માં કરવામાં આવેલી જાહેરાતોને કારણે શું…

Read More

કેન્સર સહિતની આ દવાઓ સસ્તી કરવામાં આવી, Gig Workers માટે પણ જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહી છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નિર્મલા સીતારામનએ જણાવ્યું કે 36 જીવન-આવશ્યક દવાઓ પર ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે-કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી બનશે. 6 જીવન-આવશ્યક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5…

Read More

બજેટ સત્રમાં નાણામંત્રીની મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા  છે, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ઈન્કમ ટેક્સ પર કરવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગશે, અને સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.80 લાખ રૂપિયા સુધીની આવક પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. News Alert! Income…

Read More

શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!

પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…

Read More

આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા

 મસૂદ અઝહર –    યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….

Read More

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને ભારે હોબાળો, ફરી હિન્દુઓ પર હુમલા,અનેક ઘાયલ

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઢાકાના…

Read More

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More

ચંદ્રાબાબુ નાયડુ મુસ્લિમોના હિતની વિરુદ્ધમાં કોઈ બિલ પાસ થવા દેશે નહીં!

ચંદ્રબાબુ નાયડુ –   વકફ સુધારા બિલ સામે તમામ મુસ્લિમ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની રચનામાં ભાગીદાર અને એનડીએના ઘટક ટીડીપી નેતા નવાબ જાને કહ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના હિતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ બિલ પાસ થવા દેશે નહીં. વકફ સુધારા બિલ પર પ્રતિબંધ જમીયત ઉલેમા-એ-હિંદ…

Read More