પહેલગામ પર હુમલો કર્યા બાદ આતંકવાદીએ કહ્યું, જાઓ મોદી કો બતા દેના! પીડિતાએ કહી આપવીતિ

પહેલગામ પર આતંકવાદી હુમલો –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે, જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે અહીં પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પલ્લવી અને નાના પુત્ર સાથે ખીણની મુલાકાત…

Read More

J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More

EDએ 14 વર્ષ જૂના કેસમાં કરી મોટી કાર્યવાહી, જગન રેડ્ડી અને દાલમિયાની 800 કરોડની સંપત્તિ જપ્ત

હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી હતી. EDએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર અને મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સાથે દાલમિયા સિમેન્ટ્સ ભારત લિમિટેડ (DCBL)ની 377.2 કરોડ રૂપિયાની જમીન પણ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસ…

Read More

ફાસ્ટેગ ટોલ પોલિસી થશે ટૂંક સમયમાં અમલી, આટલા રૂપિયામાં મળશે વાર્ષિક પાસ, ટોલ ટેક્સ 50% ઘટશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર નવી ટોલ નીતિ તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નવી ટોલ નીતિથી સામાન્ય માણસને શું રાહત મળશે અને સરકારને તેનાથી શું ફાયદો થશે? અમે તમને અહીં આ વિશે માહિતી આપી રહ્યા છીએ. નવી ટોલ પોલિસી ટોલ ટેક્સમાં…

Read More

ED આ જમીન સોદા મામલે રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ! જાણો

EDએ ફરી એકવાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યું છે. આ પહેલા પણ EDએ તેમને 8મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ હરિયાણાના ગુડગાંવમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. જે થોડા સમય બાદ 58 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ ડીલ દ્વારા વાડ્રાએ ઓછા સમયમાં ઘણો…

Read More

હજ ક્વોટામાં ભારે કાપ, ભારતના હજારો મુસ્લિમોનું હજનું સપનું અધૂરું રહી જશે!

સાઉદી અરેબિયાએ હજ-ઉમરાહ ક્વોટામાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના ખાનગી હજ ક્વોટામાં અંદાજે 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના ટૂર ઓપરેટરોએ વિરોધ દર્શાવ્યો છે અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. સાઉદી અરેબિયાએ ભીડ ઘટાડવા માટે આ વર્ષે હજ ક્વોટામાં ઘટાડો કર્યો છે. આ યાદીમાં ભારતનું નામ…

Read More

બંગાળમાં વકફ મામલે હિંસાને લઇને CM મમતા બેનર્જીએ શાંતિની કરી અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ પોઈલા બૈસાખીના અવસર પર મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. કોઈપણ લોકશાહી સમાજનો પાયો લોકોના અવાજ અને તેમના મંતવ્યો સાંભળવાના અધિકાર પર રહેલો છે. દરેક વ્યક્તિને લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાનું…

Read More

બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!

બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે. જામીનની માંગ કરી શકે છે…

Read More

દેશભરમાં UPI સેવા ડાઉન! ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી!

દેશભરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સેવાઓ આજે (શનિવાર, 12 એપ્રિલ) અચાનક બંધ થઈ ગઈ. દેશના વિવિધ ભાગોમાંથી ઘણા વપરાશકર્તાઓએ સામાજિક મીડિયા અને આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારોમાં સમસ્યાઓની ફરિયાદ કરી છે. યુઝર્સનું કહેવું છે કે PhonePe, Paytm અને Google Payએ શનિવારે બપોરે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ ટેકનિકલ ખામીને કારણે રોજીંદી ખરીદી,…

Read More

મુંબઈ આતંકવાદી હુમલાનું દુબઈ કનેક્શન,આ શખ્સને હતી હુમલાની તમામ જાણકારી!

મુંબઈમાં આતંકવાદી હુમલાના 17 વર્ષ બાદ મુખ્ય આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIAને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી છે. એનઆઈએ રાણાની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈ હુમલા પહેલા તહવ્વુર રાણા દુબઈમાં એક વ્યક્તિને મળ્યો હતો. તેણે તેને મુંબઈમાં આતંકવાદી હુમલાની યોજના વિશે બધું જણાવ્યું. NIAનું માનવું છે કે તહવ્વુર…

Read More