વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, 2 શ્રદ્ધાળુઓના મોત

વૈષ્ણોદેવી યાત્રા રૂટ   જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયેલા 2 શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર છે. અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી હિમકોટી પર્વત પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયાની થોડી જ સેકન્ડોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ થઈ…

Read More

કેદારનાથમાં ભૂસ્ખલન થતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,અનેક ગંભીર ઘાયલ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડી પરથી કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. આ અકસ્માત ચિરબાસા પાસે થયો હતો. રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. આ પછી રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રશાસનના…

Read More