મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્વાળુઓને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત

Gujarati devotees face accident – પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીને અકસ્માત નડ્યો છે. આ ગોજારી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ચાર લોકોનો અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ એક દીકરીની હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત…

Read More

પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે છેલ્લું શાહી સ્નાન! ભીડને નિયંત્રણ માટે કરાયું આયોજન

શાહી સ્નાન – પ્રયાગરાજ મહાકુંભનું સમાપન હવે નજીક છે. ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના રોજ મહા કુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં 3…

Read More

માતાને ઘરમાં બંધ કરીને દીકરો ગયો મહાકુંભમાં, 4 દિવસથી ભૂખથી ટળવળતી મહિલાને હોસ્પિટલમાં કરાઇ દાખલ!

માતાને ઘરમાં બંધ કરી – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાથી સ્નાન કરવા આવ્યા હતા. આ મહાકુંભ સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવ્યા હતા પરંતુ હવે ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડમાં, એક પરિવાર મહાકુંભમાં સ્નાન કરવા નીકળ્યો અને એક વૃદ્ધ મહિલાને તેમના ઘરમાં કેદ કરી, થોડા દિવસોમાં વૃદ્ધ મહિલાની હાલત ખરાબ થઈ…

Read More

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ, મહાકુંભમાં જવા માટે ભીડ ઉમટી

નવી દિલ્હી રેલવે સ્ટેશન  – મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભીડ અને ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. જોકે, દિલ્હી પોલીસની રેલવે યુનિટે નાસભાગની વાતને નકારી કાઢી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓનું કહેવું છે કે સ્ટેશન પર નાસભાગ…

Read More

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જઇ શકે છે પવિત્ર સ્નાન કરવા!

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભ — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી પવિત્ર સ્નાન માટે મહાકુંભમાં જઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે યુપી કોંગ્રેસને આ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ મહાકુંભમાં ક્યારે જશે તે અંગે નિર્ણય લેશે. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે…

Read More

મહાશિવરાત્રીના મહાકુંભમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, આ દિવસે કરો આ કામ!

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધીમાં ત્રણ અમૃત સ્નાન થયા છે. હવે મહાકુંભમાં બે શાહી સ્નાન બાકી છે. મહાકુંભમાં, આ બંને શાહી સ્નાન અનુક્રમે માઘ (12 ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી)ની પૂર્ણિમાના દિવસે લેવામાં આવશે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ફાલ્ગુન…

Read More

સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More

મહાકુંભમાં નાસભાગનો ભોગ બનેલા પરિવારને 25 લાખની આર્થિક સહાય,CM યોગીએ કરી જાહેરાત

મહાકુંભમાં નાસભાગમાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દુર્ઘટના બાદ બુધવારે રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. મીડિયામાં નિવેદન આપતાં સીએમએ કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આ સમગ્ર ઘટનાની 3 સભ્યોની ટીમ દ્વારા ન્યાયિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. CM ભાવુક થયા, મૃત્યુ…

Read More

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી! બુકિંગ કેવી રીતે કરશો, જાણો શું સુવિધા મળશે,તમામ બાબતો જાણો!

મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી-  -મહાકુંભ 2025નો મેળો શરૂ થઈ ગયો છે. સંગમમાં ન્હાવા માટે કરોડો ભક્તો પહોંચ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના ટેન્ટ સિટીમાં અગાઉથી રૂમ બુક કરાવી શકો છો. IRCTCના આ શહેરમાં તમને દરેક સુવિધા મળશે જેનો તમે તમારા ઘર જેવો  આનંદ માણો . આમાં  રૂમ કેવી…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More