
મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્વાળુઓને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત
Gujarati devotees face accident – પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીને અકસ્માત નડ્યો છે. આ ગોજારી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ચાર લોકોનો અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ એક દીકરીની હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત…