
જો હું ચૂંટણી જીતીશ તો હું કુંવારાઓના લગ્ન કરાવી દઇશ! NCP ઉમેદવારે આપ્યું અનોખું વચન
કુંવારાઓના લગ્ન – મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પરલી વિધાનસભા બેઠક પરથી NCP શરદ પવાર જૂથના ઉમેદવાર રાજેશ સાહેબ દેશમુખે વચન આપ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો અપરિણીત છોકરાઓના લગ્ન કરાવી દેશે. દેશમુખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે જો તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવશે તો…