મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત

મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મકાનની દિવાલ ધસી પડિ-…

Read More

મહેસાણા અર્બન બેંકમાં ભરતીની ઉત્તમ તક, આ પોસ્ટ માટે મંગાવવામાં આવી અરજી,જાણો તમામ માહિતી

મહેસાણા અર્બન બેંક  નોકરી શોધી રહેલા લોકો યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા  છે! મહેસાણા અર્બન બેંકે વિવિધ પોસ્ટ માટે ભરતીનો નોટિફિકેશન બહાર પાડ્યો છે. આ ભરતી માટે  લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમને નોકરીની શોધમાં છો  તો આ એક ઉત્તમ તક છે મહેસાણા…

Read More