Ramadan 2025 : રમઝાનમાં શું છે ‘અશરા’? તેના મહત્વ વિશે જાણો

રમઝાન મહિનાને સમજવામાં તમે જેટલા ઊંડા જાઓ છો, તેટલો જ તે વધુ ઊંડો થતો જાય છે, કારણ કે આ મહિનામાં કરવામાં આવતી દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ હોય છે. મુસ્લિમ માટે દરેક દિવસ ખાસ હોય છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, 9મો મહિનો રમઝાન છે, જે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. આ ભાગોને અશરા કહેવામાં આવે છે. ૧૦-૧૦…

Read More

રમઝાન મહિનો શા માટે પવિત્ર માનવામાં આવે છે? ઉપવાસ દરમિયાન કયા 5 કામ ક્યારેય ન કરવા જોઈએ?

દરેક મુસ્લિમ રમઝાન મહિનાની રાહ જુએ છે. ઇસ્લામમાં આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુરાનની આયતો આ મહિનામાં પૃથ્વી પર આવી હતી. તેથી, આ મહિનામાં, મુસ્લિમ સમુદાયના લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખીને ભગવાનની પૂજા કરે છે. આ વખતે રમઝાન 2 માર્ચ, રવિવારથી શરૂ થઈ ગયો છે. જાણો…

Read More
તરાવીહની નમાઝ

રમઝાન મહિનામાં મક્કાની મસ્જિદમાં થઇ પહેલી તરાવીહની નમાઝ, વીડિયો વાયરલ

શુક્રવાર, 28 ફેબ્રુઆરીના રોજ, રમઝાન 1446-2025 ની ઇશા અને પહેલી તરાવીહની નમાઝ મક્કાની ગ્રાન્ડ મસ્જિદ અને સાઉદી અરેબિયાના મદીનામાં પ્રોફેટની મસ્જિદમાં અદા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. સાઉદીમાં તરાવીહની નમાઝ સાઉદી સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાંજે નવો ચાંદ જોવા મળ્યાની પુષ્ટિ કરી અને શનિવાર, 1 માર્ચના…

Read More
ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More

આસામ વિધાનસભામાં 90 વર્ષથી ચાલી રહેલી ‘નમાઝ બ્રેક’ સિસ્ટમ પર પ્રતિબંધ!

આસામ વિધાનસભા:  શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ પ્રણાલી પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે મુસ્લિમ ધારાસભ્યો આ નિર્ણયથી નારાજ છે, ત્યારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયને વસાહતી બોજના અન્ય પ્રતીકને દૂર કરવા સમાન ગણાવ્યો છે. આસામ વિધાનસભાએ શુક્રવારે છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ની જૂની પરંપરાને નાબૂદ…

Read More
મૌલાના અરશદ મદની

મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન, જો વકફ સુધારણા બિલ પાસ થશે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું!

અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદની એ ગુરુવારે વક્ફ (સુધારા) બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક ગણાવ્યું અને કહ્યું કે મુસ્લિમ સમુદાય તેને સ્વીકારી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવશે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ…

Read More

AIMIMના વડા ઓવૈસીએ ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, મુસ્લિમો પાસેથી ‘વક્ફ’ છીનવી લેવા બિલ લાવવામાં આવી રહ્યું છે!

વક્ફ (સુધારા) બિલ પર વિચાર કરતી JPC રિપોર્ટ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે આ અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. તે જ સમયે, વિપક્ષી દળોનો આરોપ છે કે તેમની અસહમતિને રિપોર્ટ સાથે જોડવામાં આવી નથી. આ સિવાય AIMIMના વડા અને સાંસદ…

Read More
શબ-એ-બારાત

શબ-એ-બારાત પર કેમ બનાવવામાં આવે છે હલવો! જાણો તેના વિશે

શબ-એ-બારાત અલલાહની ઈબાદતની એક ખાસ રાત છે. આ રાતે અલલાહ પોતાના બંદાઓની માફી અને તેમની જિંદગીનું હિસાબ કરે છે. આ રાતે મુસલમાનો ઈબાદત સાથે કબ્રસ્તાન જતા હોય છે અને પોતાના પૂર્વજોની કબર પર જઈને અલલાહ પાસે તેમની મગફિરત માટે દुઆ કરતા હોય છે. શબ-એ-બારાત ના દિવસે સુન્ની બરેલીવી મુસલમાનો ઘરોમાં હલવો બનાવે છે આ પરંપરા…

Read More

રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં

વકફ બિલ પર JPC રિપોર્ટ – વકફ સુધારા વિધેયક પર જેપીસી અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં અહેવાલ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વક્ફ બોર્ડ પર જેપીસીના રિપોર્ટમાં ઘણા સભ્યોની અસહમતિ છે. ખડગેએ આરોપ લગાવ્યો…

Read More

ઉત્તરાખંડમાં UCC મામલે ઉલેમા અને ધાર્મિક સંગઠન એક થયા,હાઇર્કોટમાં કાયદાને પડકાર્યો!

ઉત્તરાખંડમાં UCC – જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદથી મુસ્લિમ ઉલેમા અને ધાર્મિક સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે જમીયત ઉલેમા-એ-હિંદના  મૌલાના અરશદ મદનીએ બુધવારે આ કાયદા વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરી શકે છે. જો કે, આ પહેલા આજે ઉત્તરાખંડમાં યુનિફોર્મ…

Read More