ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જેમ જ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેગ્યુલર સર્વિસ સાથે સાથે 250 વધારાની ટ્રીપો ચલાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ…

Read More

PM રિસર્ચ ફેલોશિપ યોજના માટે કયાં વિધાર્થીઓ કરી શકે છે અરજી! જાણો

બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાનો નિર્ણય લીધો છે. આ સરકારી ફેલોશિપ સ્કીમનો ઉદ્દેશ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.આ યોજના હેઠળ, પીએમ રિસર્ચ ફેલોશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને 80,000 રૂપિયા સુધીની નાણાંકીય સહાય મળશે. સાથે જ, જે વિદ્યાર્થીઓ ડોક્ટરેટ રિસર્ચ કરી રહ્યા છે,…

Read More
વિધાર્થીએ છરી વડે હુમલો કરીને

પરીક્ષામાં નાપાસ થતા વિધાર્થીએ છરી વડે હુમલો કરીને 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 17 ઘાયલ

વિધાર્થીએ છરી વડે હુમલો કરીને –   ચીનના પૂર્વીય શહેર વુઝીમાં શનિવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરીને  આઠ લોકોને મારી નાંખ્યા હતા અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.યિક્સિંગ શહેરમાં પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી, એએફપીને જણાવ્યું કે આ હુમલો સાંજે જિઆંગસુ પ્રાંતના વુક્સી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં થયો હતો. પોલીસે જણાવ્યું…

Read More