સાત્વિક મહોત્સવ

અમદાવાદમાં સાત્વિક મહોત્સવ યોજાશે,વિસરાતી વાનગીઓનો સ્વાદ માણી શકશો! આ તારીખથી શરૂ થશે

સાત્વિક મહોત્સવ-  આજના આધુનિક સમયમાં શહેરમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણવા માટે લોકો ઉત્તેજિત રહેતા હોય છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને, સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદના સોલા એસ.જી. હાઈવે પર આવેલી શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં સાત્વિક મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં, તમને વિસરાતી વાનગીઓના સ્વાદનો આનંદ માણવાની સાથે સાથે, પ્રાકૃતિક…

Read More