સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!

મગફળી ગોડાઉન આગ – સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (FCI) ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનું…

Read More

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાજકોટ હાઇવે પર એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મિની ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોરવડ ગામ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સામેથી આવતી મીની ટ્રાવેલ્સને જોરથી ટક્કર મારી હતી….

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More