ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ…

Read More

અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘દૂરબીન’ દ્વારા ભવ્ય નાઇટવોકનું કરાયું આયોજન

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા નાઇટવોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ નાઇટવોક આવતીકાલે, 26 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં માત્ર 100 લોકો જ ભાગ લઈ શકશે. નોંધનીય છે કે આ…

Read More