અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરો, કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આજે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ વિરૂદ્ધ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલાથી જ અનેક કાયદાકીય મુસીબતોથી ઘેરાયેલા છે અને દિલ્હી ચૂંટણીમાં તેમની હાર બાદ આ દિવસોમાં વિપશ્યનામાં વ્યસ્ત છે. હકીકતમાં, કોર્ટે કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ…

Read More

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, 2માં આમ આદમી પાર્ટી આગળ!

દિલ્હીમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય ઈવીએમમાં ​​કેદ થઈ ગયો છે. દિલ્હીની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે અને હવે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવવાનું છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે. અત્યાર સુધી આવેલા 9 એક્ઝિટ પોલમાંથી 7 એક્ઝિટ પોલમાં ભાજપ માટે લીડની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 એક્ઝિટ પોલમાં…

Read More

દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો, સાત ધારાસભ્યોએ એક જ દિવસે પાર્ટી છોડી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠકના પવન શર્મા અને બિજવાસન બેઠકના ધારાસભ્ય બીએસ જૂનના…

Read More

Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી

 Delhi Election 2025:   ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ પણ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં…

Read More

BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!

Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…

Read More

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન,આ તારીખે પરિણામ આવશે

Delhi Election – વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજધાની દિલ્હીમાં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હીમાં 70  વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. દિલ્હીમાં આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી 3 દિવસ પછી 8 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ થશે. Delhi Election- રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત પીસીમાં ચૂંટણી પંચે…

Read More
AAP

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ 11 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી

AAP-  દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની PACની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા બાદ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ છે. આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી છે. હાલમાં જ ભાજપ છોડીને AAPમાં જોડાયેલા…

Read More

દિલ્હીના CM તરીકે આતિશીએ સંભાળ્યો ચાર્જ, કેજરીવાલની ખુરશી પર ન બેઠા!

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ કરી આ 5 લોભામણી જાહેરાત

હરિયાણા માં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી-પંજાબની જેમ AAP હવે હરિયાણામાં પણ આ જ મોડલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. AAPએ શનિવારે પંચકુલાના ઈન્દ્રધનુષ ઓડિટોરિયમમાં પાંચ ગેરંટી લોન્ચ કરી. આ કાર્યક્રમ માટે પંજાબના સીએમ ભગવંત માન, સુનીતા કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પહોંચ્યા છે. …

Read More