અપરિણીત લોકો માટે ખુશખબર આ ગણેશ મંદિરના દર્શનથી થઇ જશે લગ્ન

  ગણશે મંદિર-    હિંદુ ધર્મમાં ગણેશને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન છે. જો કે આખી દુનિયામાં ભગવાન ગણેશના ઘણા મંદિરો છે પરંતુ એક એવું મંદિર છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે અહીં જવાથી અવિવાહિત લોકો માટે લગ્નની તકો વધી જાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ અને કામમાં આવતી અડચણો દૂર થઈ…

Read More