Asia Cup 2025 Super Four

ભારતે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

Asia Cup 2025 Super Four  ના સુપર-4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 168 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. જવાબમાં, બાંગ્લાદેશની ટીમ 127 રન જ…

Read More
bowler gave away 15 runs in a single ball

આ બોલરે એક જ બોલમાં આપ્યા 15 રન, સોશિયલ મીડયા પર મીમ બન્યા!

 bowler gave away 15 runs in a single ball- 2024ના અંત પહેલા ક્રિકેટના મેદાનમાંથી એક ચોંકાવનારા સમાચાર છે. એક બોલરે એક બોલ પર 15 રન આપ્યા હતા. આ સિદ્ધિ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024 દરમિયાન બની હતી. વાસ્તવમાં, આ મેચ ખુલના ટાઈગર્સ અને ચિત્તાગોંગ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો બોલર ઓશાન થોમસ ખુલના…

Read More
Hindu priest murdered in Bangladesh

બાંગ્લાદેશમાં હિંદુ પૂજારીની બેરેહમીથી હત્યા કરાઇ હત્યા, સરકારની મૂક સંમતિ!

Hindu priest murdered in Bangladesh – બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં માત્ર પૂજારીની જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને મંદિરને પણ લૂંટવામાં આવ્યું હતું. ઇસ્કોનના કોલકાતા યુનિટે શનિવારે બાંગ્લાદેશના નાટોરમાં સ્મશાનભૂમિ મંદિરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની ‘હત્યા’ની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ…

Read More

બાંગ્લાદેશમાં 30 હજાર હિન્દુઓ રોડ પર, યુનુસ સરકાર સામે રાખી આ માંગ

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લઘુમતીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે કોઈનાથી છુપાયેલો નથી. હવે હિન્દુઓએ યુનુસ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશમાં 30 હજારથી વધુ હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. શુક્રવારે તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી હતી. બાંગ્લાદેશમાં વિરોધ કરવા આવેલા હિન્દુઓનું કહેવું છે કે…

Read More

બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાની ધરપકડ માટે વોરંટ જારી

આ સમયે બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું…

Read More

ભારતે છેલ્લી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું , સૂર્યાની કપ્તાનીમાં ભારતે ‘હેટ્રિક’ ફટકારી, શ્રેણી 3-0થી જીતી

  છેલ્લી T20 મેચ ભારતીય ટીમે શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ટી20 ઈન્ટરનેશનલમાં રનના મામલે ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. સૂર્યકુમાર…

Read More

બાંગ્લાદેશ સામે છેલ્લી T20માં ભારતીય ટીમએ બનાવ્યા રેકોર્ડનો વણઝાર

ભારતીય ક્રિકેટ ટીમે હૈદરાબાદમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I મેચમાં ભારતીય દાવની શરૂઆત સામાન્ય રહી હતી. ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. તનઝીમ હસન શાકિબે ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર અભિષેક શર્માને માત્ર 4 રન બનાવીને આઉટ કર્યો હતો. આ પછી, સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર…

Read More

ઈન્ડિયાએ બે દિવસમાં કાનપુર ટેસ્ટ જીતીને બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું, WTCમાં ટોપ પર યથાવત

યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની શાનદાર ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે વધુ એક જીત હાંસલ કરી. ટીમ ઈન્ડિયાએ મહેમાન ટીમ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશ સામે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની આ સતત સાતમી જીત છે અને 15 મેચોમાં ઓવરમાં 13મી…

Read More

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

BCCIએ 6 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્પીડ કિંગ મયંક યાદવને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં તક મળી છે. તેની સાથે હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ તક મળી છે. ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે તક મળી છે….

Read More

બાંગ્લાદેશમાં પૂરના લીધે ભારે તારાજી, અત્યાર સુધી 59 લોકોના મોત

બાંગ્લાદેશમાં પૂર:  બાંગ્લાદેશમાં હિંસા બાદ હવે પૂરના કારણે સામાન્ય લોકોની હાલત દયનીય બની ગઈ છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે, જ્યારે 11 જિલ્લાના 53 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ પૂરને કારણે ઘણા લોકો બેઘર બન્યા છે, જ્યારે ઓછી આવક ધરાવતા પરિવારો, ખાસ કરીને ખેડૂતો માત્ર બેઘર જ નથી થયા…

Read More