ઓમાન તટે વધુ એક ભારતીય જહાજ ‘MT જલવીર’ પર હુમલો, 3 ભારતીયના મોત
MT Jalveer : અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગયું છે. ઓમાન દરિયાકાંઠે ૨૪ કલાકની અંદર વધુ એક કમર્શિયલ જહાજ પર ભયાનક હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનાટો વ્યાપી ગયો છે. ઓમાનના શિનાસ બંદર (Shinas Port) પાસે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ‘MT જલવીર’ (MT Jalveer) નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે….

