CM Bhupendra Patel

CM Bhupendra Patel ના હસ્તે 30 શિક્ષકોનું કરાયું સન્માન

CM Bhupendra Patel એ  શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની…

Read More

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More

જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું…

Read More