Ram Mandir Donation Scam Case

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી

Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

Read More
CBI Arrests PV Kulkarni

NEET-UG પેપર લીક કેસનો મુખ્ય સૂત્રધાર પી.વી. કુલકર્ણી ઝડપાયો, દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

CBI Arrests PV Kulkarni : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટી સફળતા મેળવતા કૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ પી.વી. કુલકર્ણીની ધરપકડ કરી છે. કુલકર્ણી પર આ આખા પેપર લીક રેકેટને ઓપરેટ કરવાનો અને કરોડો રૂપિયાના વ્યવહારો કરવાનો ગંભીર આરોપ છે. તેની ધરપકડથી આ…

Read More
Sohrabuddin Sheikh Case

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય પર લગાવી મહોર

Sohrabuddin Sheikh Case: દેશભરમાં ગાજેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ [Sohrabuddin Sheikh Encounter Case] માં બોમ્બે હાઈકોર્ટ [Bombay HC] દ્વારા અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ૨૧ પોલીસકર્મીઓ સહિત તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના વિશેષ અદાલતના ૨૦૧૮ના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપ હતો કે ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ [Tulsiram…

Read More
Bank of India ₹121 Crore Fraud Case

Bank of India 121 Crore Fraud Case: અમદાવાદમાં CBIએ 3 લોકો સામે છેતરપિંડનો નોંધાયો કેસ

Bank of India ₹121 Crore Fraud Case:  અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી…

Read More