ગુજરાત સરકાર

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…

Read More

ધરોઈ ડેમ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું

ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટ – વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌપ્રથમ અને ભારતના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટરાઈડનો આનંદ માણ્યો. 45 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટ સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે એક અનોખો અનુભવ લઈને આવ્યો છે….

Read More

મહેમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું કરાયું લોકાપર્ણ

મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં…

Read More