
રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!
રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…