ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. બોમ્બ ઉડાવવાની ધમકી:…

Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત-   વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય, ફરજ દરમિયા મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10…

Read More

VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More
fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…

Read More
MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More
rain in Tankara

ગુજરાતમાં મેઘતાંડવ, રાજ્યના 251 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ટંકારામાં ખાબક્યો

rain in Tankara  ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14…

Read More
સ્વાતંત્રતા પર્વ

સરખેજમાં સામાજિક સંસ્થા અમવા અને મહેર ક્રેડિટ સોસાયટીએ 78મો સ્વાતંત્રતા પર્વની કરી ઉજવણી

સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી:    ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત  સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ…

Read More