ખાંડ અને મીઠું શરીર માટે કેટલું જોખમી છે? વ્યક્તિએ દરરોજ કેટલું મીઠું અને ખાંડ ખાવી જોઈએ

ખાંડ અને મીઠું : શરીરને સ્વસ્થ રાખવા માટે ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. રોજિંદા ખોરાકમાં સામેલ ખાંડ અને મીઠાની અસરો વિશે પણ જાણવું જરૂરી છે. કારણ કે આપણે આ બંનેનું રોજ સેવન કરીએ છીએ જેની સીધી અસર આપણા શરીર પર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તે આપણા શરીર માટે હાનિકારક…

Read More