
Holi 2025: હોળીના મીઠાસભર ભોજનથી પાચનતંત્ર પર અસર? જાણો અસરકારક ઘરેલું ઉપચાર
Holi 2025: કોઈપણ તહેવારની ખરી મજા મીઠાઈઓ અને વાનગીઓથી શરૂ થાય છે. આ વર્ષે હોળી ૧૪ માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ તહેવાર પર, ઘણા ઘરોમાં ગુજિયા, નમકીન, પાપડ, પકોડાથી લઈને માંસાહારી ખોરાક પણ બનાવવામાં આવે છે. આ બધી વસ્તુઓ ખાવાથી પાચનતંત્રમાં તકલીફ થઈ શકે છે. ખરેખર, આ બધી વાનગીઓ તળેલી અને ઘણા બધા મસાલાઓ…