અંકલેશ્વર પાસે ગમખ્વાર અકસ્માત થતા પરિવારના 3 લોકોનું ઘટનાસ્થળે મોત

Fatal accident near Ankleshwar – ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજમેરથી મુંબઈ પરત ફરતા એક પરિવારના ચાર સભ્યો સાથે એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં, …

Read More