Ramadan 2026:

Ramadan 2026: માહે રમઝાનનો પવિત્ર પ્રારંભ, આજથી ઇબાદત અને બરકતના મહિનાની શરૂઆત

Ramadan 2026: રમઝાનનો ચાંદ દેખાતાની સાથે જ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. ઇસ્લામિક કેલેન્ડરના આ નવમા મહિનાનું મુસ્લિમ સમુદાયમાં વિશેષ મહત્વ છે. લખનૌ ઇદગાહના ઇમામ, મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ અધિકૃત જાહેરાત કરતા જણાવ્યું છે કે, દેશના વિવિધ ભાગોમાં ચંદ્રના દર્શન થયા હોવાથી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને ગુરુવારના રોજ પવિત્ર…

Read More
Drug Seizure Porbandar

પોરબંદર પાસેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની નાગરિકોની ધરપકડ

Drug Seizure Porbandar : ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશનમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાના એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. Drug Seizure Porbandar : સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા ગુપ્તચર સૂત્રો પાસેથી…

Read More

Anandiben Patel Kutch Visit : કચ્છના મહેમાન બન્યા આનંદીબેન પટેલ, ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિના દર્શન કર્યા દર્શન

Anandiben Patel Kutch Visit : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે કચ્છની ઐતિહાસિક વિરાસત અને કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. Anandiben Patel Kutch Visit :  ધોળાવીરામાં પ્રાચીન સભ્યતાના દર્શન પોતાની આ યાત્રા દરમિયાન આનંદીબેન પટેલે વિશ્વ ધરોહર ગણાતા ધોળાવીરાની મુલાકાત લીધી…

Read More
Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More

અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More
સાયકો કિલર વિપુલ

અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

સાયકો કિલર વિપુલ:  ગાંધીનગર પોલીસ જ્યારે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે આ સાયકો કિલરે અચાનક આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો અને તારની વાડ કૂદીને ભાગવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા. એક પોલીસકર્મીને પગમાં ગોળી વાગી, જ્યારે અન્ય…

Read More

Porbandar માં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Porbandar માં 15 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમણે ‘હર ઘર તિરંગા’ અભિયાનની સાથે ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાનમાં જોડાવા માટે લોકોને અપીલ કરી, જેનાથી રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે. આ…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

ભરૂચમાં ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, હોદ્દેદારોની નિમણૂકને લઇને ભડકો

ભાજપમાં આંતરિક વિવાદ-  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આંતરિક વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેની ફરિયાદ ગ્રામજનોએ સાંસદ હસમુખ પટેલને કરી હતી. આ પ્રકરણ સમાપ્ત થાય તે પહેલા જ ભરૂચ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.  ભરૂચ…

Read More
Gujarat News :

Gujarat News : પોરબંદર, જામનગર અને દ્વારકા વચ્ચે મુસાફરી સરળ બનશે; ૧૨૭૧ કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર તરફથી મંજૂરી મળી

Gujarat News : ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે, ગુજરાતમાં રોડ કનેક્ટિવિટી સરળ બનાવવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૨૭૧ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે શક્ય તેટલા બધા કામ કરવામાં આવી રહ્યા છે. આ માટે, રાજ્યમાં માળખાગત વિકાસ અને રોડ કનેક્ટિવિટી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું…

Read More