મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…

Read More

સુપ્રીમ કોર્ટે UGC-NETની પરિક્ષા મોકૂફ રાખવાના મામલે સુનાવણીનો કર્યો ઇનકાર

UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે આ સમયે તેને સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી. UGC-NET ત્રણ સભ્યોની બેન્ચે આ…

Read More

તમિલનાડુના ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ વિધાર્થીઓના મોત

ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. તિરુથની પાસે ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખાનગી યુનિવર્સિટીના લૉના 5 વિદ્યાર્થીઓના…

Read More
 બિહાર શ્રાવણ

બિહારમાં શ્રાવણના મેળામાં નાસભાગ થતા 6 મહિલા સહિત 7 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

 બિહાર શ્રાવણ મેળા : શ્રાવણના ચોથા સોમવારે જહાનાબાદથી મોટા અને ખરાબ સમાચાર આવ્યા છે. શ્રાવણી મેળા દરમિયાન મોટી દુર્ઘટનાના સમાચાર છે. મંદિરમાં મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા સાત ભક્તોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ શિવભક્તો ઘાયલ થયા છે. મૃતકોમાં છ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટના જહાનાબાદ પાસે સ્થિત બાબા સિદ્ધેશ્વર…

Read More

ચીનમાં કાર પણ ‘પ્રેગ્નન્ટ’ થવા લાગી! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, જુઓ વીડિયો

કાર પ્રેગ્નન્ટ:  હાલમાં ચીનમાં એક એવી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે.. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ કાર માલિકોમાં હલચલ મચાવી દીધી છે. વીડિયોમાં ઘણી કારના બોનેટ અને દરવાજાની કિનારીઓ ફુગ્ગાની જેમ ફૂલેલી જોવા મળે છે, જાણે કોઈએ તેમાં હવા ભરી દીધી હોય. આ વીડિયોમાં ખાસ વાત એ છે કે અસરગ્રસ્ત કાર માત્ર…

Read More
હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં હવે હેલ્મેટ પહેરીને જ નીકળજો, નહીંતર ચલણ પાક્કું,હેલ્મેટ ડ્રાઇવમાં આટલા કેસ નોંધાયા

હેલ્મેટ ડ્રાઇવ:  હેલ્મેટ વિના કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી છતાં દર મિનિટે એકથી વધુ અમદાવાદીઓ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવવા બદલ વાહનચાલકોને પ્રતિ કલાક 10ને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના બે દિવસમાં પોલીસે હેલ્મેટના ઉલ્લંઘનના 3,352 કેસ નોંધ્યા છે અને સ્થળ…

Read More

પંજાબ-હિમાચલની સરહદ પાસે હોશિયારપુરમાં ઇનોવો કાર પાણીમાં તણાઇ જતા 9 લોકોના મોત

હોશિયારપુર:  પંજાબ-હિમાચલના સરહદી વિસ્તાર હોશિયારપુરના જેજો દોઆબામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ભારે વરસાદના કારણે ફુંકાયેલી કોતરમાં ધોવાઈ જવાથી ઈનોવા કારમાં સવાર નવ લોકોના મોત થયા હતા.  હજુ સુધી બે લોકોનો પત્તો લાગ્યો નથી. પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે અને એક ગુમ વ્યક્તિની શોધ હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી…

Read More
હિના ખાન

બ્રેસ્ટ કેન્સર પીડિત હિના ખાને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર પર વ્યક્ત કરી ચિંતા

ટીવી એક્ટ્રેસ હિના ખાન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે યે રિશ્તા કી કહેલાતા હૈ અભિનેત્રી બ્રેસ્ટ કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સમયાંતરે પોતાની બીમારી વિશે માહિતી આપતી રહે છે. થોડા સમય પહેલા, તેણીએ એક પીડાદાયક દિવસનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણી પોતાનું માથું મુંડતી…

Read More
ભારતનું રાષ્ટ્રગીત

ભારતના રાષ્ટ્રગીતનો ઇતિહાસ જાણો

ભારત રાષ્ટ્રગીત: રાષ્ટ્રગીત જન ગણ મન એ ભારતની સ્વતંત્રતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આની સાથે દેશની ઓળખ જોડાયેલી છે. રાષ્ટ્રગીત નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણા ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આખો દેશ આઝાદીના આ ખાસ દિવસની ઉજવણી કરે…

Read More

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!

અયોધ્યા રામ મંદિર:   રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…

Read More