ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ અધિકારીની પોસ્ટ માટે સત્વરે કરો અરજી ,જાણો તમામ માહિતી

  જાહેર સેવા આયોગ ગુજરાત રાજ્યમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક શુભ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે, જેમાં કાયદા વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 માટે 40 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.   જાહેર સેવા આયોગપોસ્ટની વિગતો: સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ: નાયબ…

Read More

વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More
ડૉ. ફારૂક પટેલ

ગુજરાતના સફળ બિઝનેસમેન ડૉ. ફારૂક પટેલ પાસેથી જાણો સફળતાના મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!

ડૉ. ફારૂક પટેલ ના સફળતાના મંત્રથી આજના યુવાનો ઘણું શીખી શકે છે. સફળતાએ તમારા જીવનમાં નિર્ધારિત લક્ષ્યોની સિદ્ધિ છે, પરંતુ નિષ્ફળતા પણ આ સફરમાં મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ફળતા આપણને સમજવાની તક આપે છે કે શું કામ કર્યું અને શું નહીં. ડૉ. ફારુક ગુલામ પટેલની સંઘર્ષગાથા એ વાતનો પુરાવો છે કે આપણે આપણાં સપનાં પૂરાં…

Read More

ONGCમાં Ahmedabad, Mahesana, Vadodara અને Ankleshwarમાં બમ્પર નોકરીઓ, તમામ માહિતી જાણો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ એપ્રેન્ટીસની ભરતીની સુવર્ણ તક આવી છે. ONGC સમગ્ર દેશમાં 2237 એપ્રેન્ટીસ જગ્યા ભરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને વડોદરામાં જગ્યા છે. ONGC ભરતી 2024 માહિતી: સંસ્થા: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પોસ્ટ: એપ્રેન્ટીસ કુલ જગ્યા: 2237…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને…

Read More

નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!

AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી…

Read More

દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More

પોઈચા જેવું મંદિર બનાવવાના નામે સ્વામીઓએ કરી 1,55 કરોડની છેતરપિંડી, 8 લોકો સામે ફરિયાદ

પોઈચા :   હમણાં કેટલાક સમયથી સંત સાધુઓ સમાચારમાં પ્રકાશિત થઇ રહ્યા છે. સંપત્તિ , છેતરપિંડી સહિતના વિવાદો હાલ ઉજાગર થઇ રહ્યા છે. જેમાં ઠેકઠેકાણેથી અલગ અલગ વિવાદો સામે આવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના લિંબ અને માથાસુલિયા ગામમાં 500 એકર જમીન પર પોઈચા જેવા સ્વામીનારાયણ મંદિરમાં બાંધકામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરીને છેતરપિંડી કરવાના મામવે વડતાલ…

Read More