ગુજરાતના આંતરિક રસ્તાઓ હવે બનશે સિમેન્ટ-કોંક્રીટના: ખાડામાંથી કાયમી મુક્તિ!

Gujarat Cement Concrete Roads : ગુજરાતભરમાં ચોમાસા દરમિયાન નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં રસ્તાઓ પર પડતા મસમોટા ખાડા અને ડામર ઉખડી જવાની સમસ્યા હવે એક ગંભીર પડકાર બની ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓ અને વિવિધ નગરપાલિકાઓમાં મુખ્ય માર્ગોના નિર્માણ માટે…

Read More
Ambalal Patel's Prediction

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલે આપી 48 કલાકની ચેતવણી

Ambalal Patel’s Prediction : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ અનરાધાર અને હેત વરસાવીને સમગ્ર રાજ્યને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે રાજ્યમાં વધુ એક ‘ભારે વરસાદ’ની મોટી આગાહી કરતા તંત્ર અને નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં પહેલેથી જ અનેક જિલ્લાઓ પૂર જેવી સ્થિતિનો સામનો કરી…

Read More

અમદાવાદમાં મેઘ તાંડવ: 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક અંડરબ્રિજ કરાયા બંધ

Ahmedabad Heavy Rain Flood અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ભારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારના 9 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના ગાળામાં શહેરમાં સરેરાશ 11 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાયો છે. આટલા ટૂંકા ગાળામાં પડેલા મુસળધાર વરસાદને કારણે સમગ્ર અમદાવાદ શહેર જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના…

Read More
CAR T-cell Therapy

અમદાવાદમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ સંપન્ન

CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું, ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર…

Read More
AIMIM Gujarat Dissolved

ગુજરાતમાં AIMIMની નવી ટીમ જાહેર: સાબિર કાબલીવાળાએ સંગઠનાત્મક માળખામાં કર્યા મહત્વના ફેરફાર

AIMIM Gujarat Organization : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા ગુજરાતમાં સંગઠનને વધુ વેગવંતુ અને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના આદેશ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જફર હુસૈન મેરાજની મંજૂરીથી, ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલાએ રાજ્યના સંગઠનાત્મક માળખામાં નવી નિમણૂકોની જાહેરાત કરી છે. આ નવી…

Read More
Shetrunji Dam Overflow :

શેત્રુંજી ડેમ ઓવરફ્લોની સ્થિતિ: 17 ગામોને કરાયા હાઈ-એલર્ટ

Shetrunji Dam Overflow : ભાવનગર જિલ્લાના પાલિતાણા અને તળાજા પંથકના ગ્રામજનો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજી ડેમ (Shetrunji Dam) માં પાણીની ઐતિહાસિક આવક થતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં ૧,૫૧,૩૧૦ ક્યુસેક પાણીની પ્રચંડ આવક નોંધાઈ છે, જેના કારણે ડેમની જળ સપાટી…

Read More
Adalaj Canal Tragedy

અડાલજ કેનાલમાં ગોઝારી ઘટના: 3 યુવકોના મોત, એકની શોધખોળ ચાલુ

Adalaj Canal Tragedy ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ (Adalaj-Zundal) વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (Narmada Canal) આજે પાંચ મિત્રો માટે કાળમુખી સાબિત થઈ છે. પાર્ટી કરીને પરત ફરી રહેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. Adalaj Canal Tragedy : શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, પાંચ મિત્રોનું ગ્રુપ કેનાલ…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More
મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More