સ્વાતંત્રતા પર્વ

સરખેજમાં સામાજિક સંસ્થા અમવા અને મહેર ક્રેડિટ સોસાયટીએ 78મો સ્વાતંત્રતા પર્વની કરી ઉજવણી

સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી:    ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત  સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More
 PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More
ત્રિરંગી મીઠાઇ

સ્વતંત્રતા દિવસની ઉજવણી ત્રિરંગી મીઠાઇથી કરો,આ રીતે ઘરે બનાવો!

ત્રિરંગી મીઠાઇ : કોઈપણ ખાસ પ્રસંગ અહીં મીઠાઈ વિના અધૂરો છે. જ્યારે સ્વતંત્રતાની ઉજવણીની વાત આવે છે, ત્યારે મીઠાઈઓ આવશ્યક છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તમે આ વખતે તિરંગાની મીઠાઈઓ તૈયાર કરી શકો છો. પરિવાર અને મિત્રો સાથે સ્વાતંત્ર્ય પર્વમાં દરેકના મોંને તિરંગાની મીઠાઈથી મીઠાઈ કરી શકાય છે. દેશભક્તિની ભાવનાથી રંગાયેલા આ દિવસની…

Read More