Haj Note Auction

Haj Note Auction: લંડનની હરાજીમાં ભારતની 100 રૂપિયાની હજની નોટ 56,49,650 રૂપિયામાં વેચાઇ, જાણો તમામ માહિતી

Haj Note Auction- લંડનમાં યોજાયેલી હરાજીમાં 100 રૂપિયાની ‘હજ નોટ’ 56,49,650 રૂપિયામાં વેચાઈ છે. 1950ના દાયકામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલી આ અનન્ય નોટનો સીરીયલ નંબર HA 078400 છે. હજ નોટ આટલી ખાસ કેમ છે? Haj Note Auction – આ નોટ એક ખાસ શ્રેણી સાથે સંબંધિત છે. જે “હજ નોટ” તરીકે…

Read More

EPFO ATM કાર્ડ ક્યારે આવશે?પૈસા ઉપાડવાની લિમીટ કેટલી હશે! જાણો તમામ માહિતી

EPFO – દેશભરના કરોડો નોકરિયાત વર્ગના લોકો માટે સારા સમાચાર છે. તેના સભ્યોને સારા સમાચાર આપતા, EPFO ​​એ નવા વર્ષમાં EPFO ​​3.0 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ખુલાસો કર્યો છે કે આ સેવા ક્યારે શરૂ થશે. આ ઉપરાંત, એટીએમમાંથી EPFO ​​ના પૈસા ઉપાડવાની સુવિધા પણ જાહેર કરવામાં…

Read More

એર ઈન્ડિયાના વિમાનનું એન્જિન હવામાં થઇ ગયું બંધ, જાણો પછી શું થયું…

Air India plane engine stopped – ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આનું નવીનતમ ઉદાહરણ કર્ણાટકની રાજધાની બેંગલુરુથી સામે આવ્યું છે, જ્યાં એર ઈન્ડિયાના એક વિમાને રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાના વિમાનનું…

Read More

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં 80 એકરમાં રામાયણ પાર્ક બનશે, ભગવાન રામની બનશે 151 ફૂટ ઊંચી પ્રતિમા

Chitrakoot Ramayan Park – રામજન્મભૂમિ અયોધ્યા બાદ હવે ચિત્રકૂટના કાયાકલ્પની તૈયારીઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશ સરકાર અહીં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. 750 કરોડના ખર્ચે તૈયાર થનારા રામાયણ પાર્કની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 80 એકરમાં પ્રસ્તાવિત આ પાર્ક ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપશે. ભગવાન શ્રી રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા Chitrakoot…

Read More
Justin Trudeau Resigns

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું

Justin Trudeau Resigns –  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ…

Read More
HMPV virus in India

ચીન બાદ ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી, જાણો તેના લક્ષણો અને તકેદારીના પગલાં

HMPV virus in India – કોવિડ -19 રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં લાંબા લોકડાઉન થયા અને પરિણામે લાખો લોકોના મોત થયા. લગભગ 4 વર્ષ પછી આ રોગચાળામાંથી સાજા થયા પછી, અમે ત્યારે જ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે હવે વધુ એક વાયરસે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. હકીકતમાં, અહેવાલો સૂચવે છે કે જીવલેણ કોવિડ -19…

Read More

family died in Srinagar : શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકોના આ કારણથી થયા મોત,જાણો કારણ

family died in Srinagar – જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. 5 જાન્યુઆરીએ શ્રીનગરના પાંડરેથાન વિસ્તારમાં એક પરિવારના 5 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની હતી, જ્યાં ગૂંગળામણને કારણે પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનું દુઃખદ મૃત્યુ થયું હતું. આવો જાણીએ આ ઘટના વિશે…

Read More

BCCIના નવા સચિવ દેવજીત સૈકિયા બનશે,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

BCCI નવા સચિવ 2025-  દેવજીત સૈકિયાએ શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ પદ માટે નામાંકન દાખલ કર્યું, જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, સાંજે 4 વાગ્યા સુધી હતી. અન્ય કોઈ ઉમેદવારે સૈકિયા સામે અરજી ન કરતાં, જય શાહના સ્થાને દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ બનવા માટે લગભગ નિશ્ચિત છે. BCCI નવા સચિવ 2025- …

Read More

ભાજપના ધારાસભ્યએ કર્યો આ મોટો દાવો, અમારી સરકારમાં રોજ 50 હજાર ગાયોની કતલ થાય છે!

Slaughter of cows  – ગાઝિયાબાદના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મુખ્ય સચિવ પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહ્યા છે. તે કહે છે કે આ માટે 25. 9 એમએમ પિસ્તોલ ખરીદવામાં આવી છે. Slaughter of cows – વીડિયોમાં નંદકિશોર ગુર્જર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ…

Read More

અજમેર દરગાહ પર PM મોદીએ ચાદર ચઢાવવા મોકલી તો ઓવૈસી ભડ્કયા,જાણો શું કહ્યું…

Asaduddin Owaisi on PM Modi- ભારતના તમામ વડાપ્રધાનો દર વર્ષે અજમેર દરગાહ પર ચાદર ચઢાવતા આવ્યા છે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય લઘુમતી પ્રધાન કિરેન રિજિજુને અજમેર દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. AIMIM ચીફ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને અજમેર શરીફ દરગાહ પર ચાદર…

Read More