‘મારા ખભા પર મારો ત્રિરંગો છે’, શુભાંશુ શુક્લાનો અવકાશમાંથી પહેલો સંદેશ

 અવકાશયાત્રી શુભાંશુ શુક્લા: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 મુસાફરોને લઈને એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થઈ ગયું છે. આ મિશન બુધવારે બપોરે 12:01 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. શુભાંશુ ઉપરાંત, આ મિશનમાં 3 અન્ય લોકો પણ હાજર છે, જેઓ 28 કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે 4:30 વાગ્યે…

Read More

શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી,રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં નવા ભારતીય કેપ્ટન ગિલે આશ્ચર્યજનક સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

NEET PG 2025: પરીક્ષા માટે શહેર પસંદગી વિન્ડો ખુલી, જલ્દી પસંદગી કરો આ રીતે

NEET PG 2025  પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG 2025 પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ આજથી, 13 જૂન 2025 થી એક્ઝામ સિટી રિસબમિશન વિન્ડો ખોલી દીધી છે. આ વિન્ડો એવા ઉમેદવારો માટે છે જેમણે પહેલાથી જ અરજી કરી છે અને હવે…

Read More

રેપો રેટ શું છે? RBI એ સતત ત્રીજી વખત ઘટાડો કર્યો,જાણો તમને કેવી રીતે થશે ફાયદો!

રેપો રેટ  – ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 ની ત્રણ દિવસીય નાણાકીય નીતિ બેઠક બાદ સામાન્ય લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 6.00% થી ઘટાડીને 5.50% કરવામાં આવ્યો છે. રેપો રેટ – આ…

Read More

તુર્કીને ભારતનો વધુ એક ઝટકો,IndiGo ટર્કિશ એરલાઈન્સ સાથેની ભાગીદારી તોડશે!

IndiGo ટર્કિશ એરલાઈન્સ- ભારત અને તુર્કી વચ્ચેના સંબંધો ત્યારે બગડ્યા જ્યારે તુર્કીએ પાડોશી દેશ પાકિસ્તાનને ટેકો આપ્યો. હવે આ કડવાશની અસર ઉડ્ડયન ક્ષેત્ર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે ટર્કિશ એરલાઈન્સ સાથેના કોડ-શેરિંગ અને ડેમ્પ લીઝ કરારનો અંત લાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તુર્કીએ તાજેતરમાં પાકિસ્તાનને ટેકો…

Read More

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, હવે 15 સપ્ટેમ્બર 2025 સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે

ITR Filing- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કરદાતાઓ હવે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકશે. અગાઉ આ છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. ITR Filing- સીબીડીટીએ મંગળવારે (27 મે) એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું…

Read More
PM મોદીની ગર્જના

પાકિસ્તાનના આતંકવાદ પર PM મોદીની ગર્જના,જાણો શું કહ્યું….!

 PM મોદીની ગર્જના- ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમણે ગુજરાત શહેરી વિકાસના 20મા વર્ષગાંઠના સમારોહમાં ભાગ લીધો હતો અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે આ કોઈ પ્રોક્સી યુદ્ધ નથી, તમે ખરેખર યુદ્ધ કરી રહ્યા હતા….

Read More
Jyoti Malhotra Spy Case Punishment

Jyoti Malhotra Spy Case Punishment: દેશ સાથે ગદ્દારી કરવા બદલ કેટલી સજા થાય છે?

 Jyoti Malhotra Spy Case Punishment: હિસાર સ્થિત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ-૧૯૨૩) ની કલમ ૩ અને ૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ્યોતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૨ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં, પ્રશ્ન એ…

Read More

પાકિસ્તાનમાં લશ્કરનો ટોચનો આતંકવાદી ઠાર

Lashkar-e-Taiba: કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનમાં ઠાર મરાયો છે. ઈન્ડિયા ટુડે ટીવીના અહેવાલ મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી હતી. Lashkar-e-Taiba:સૈફુલ્લાહ ત્રણ મોટા આતંકવાદી હુમલાઓનો મુખ્ય કાવતરાખોર હતો. તેમણે ૨૦૦૧માં રામપુરમાં CRPF કેમ્પ પર હુમલો, ૨૦૦૫માં બેંગ્લોરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC) પર હુમલો અને ૨૦૦૬માં નાગપુરમાં…

Read More