EPFO will bring these 5 new rules

નવા વર્ષમાં EPFO ​​લાવશે આ 5 નવા નિયમો, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

EPFO will bring these 5 new rules – કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય એવા કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે. સભ્યોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે EPFO ​​સમયાંતરે નિયમોમાં ફેરફાર કરે છે. EPFO દ્વારા 2025માં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવનાર છે. જો તમે પણ EPFO ​​ના સભ્ય છો અને…

Read More
Look Back 2024

Look Back 2024: મનમોહન સિંહથી લઈને રતન ટાટા સુધીનીઆ હસ્તીઓએ વર્ષ 2024માં દુનિયાને કહ્યું અલવિદા

Look Back 2024- વર્ષ 2024 સમાપ્ત થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વર્ષ અનેક રીતે દેશ માટે સિદ્ધિઓથી ભરેલું હતું અને આ વર્ષે અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું.  2024નું વર્ષ આવનારા દિવસોમાં ઈતિહાસના પાના પર સચવાઈ જશે. આ વર્ષ તેમના સંબંધિત ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારા આ દિગ્ગજ લોકોને ગુમાવવા માટે પણ યાદ કરવામાં આવશે….

Read More
Police lathi-charge BPSC students

Police lathi-charge BPSC students : પટનામાં BPSCના વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો

Police lathi-charge BPSC students – બિહારની રાજધાની પટનામાં BPSCના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેપી ગોલંબર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરી લેવા જઈ રહેલા ઉમેદવારો પર પોલીસે સૌપ્રથમ વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા હતા….

Read More
Jasprit Bumrah created history

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

Jasprit Bumrah created history–  જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ફાસ્ટ બોલરે આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા દિગ્ગજ કપિલ દેવે માર્ચ 1983માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 50 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. Jasprit…

Read More
Insult of former Prime Minister Dr. Manmohan Singh

ભાજપે કર્યો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો અપમાન,નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થતા વિવાદ

Insult of former Prime Minister Dr. Manmohan Singh –  પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ શનિવારે પંચતત્ત્વમાં વિલીન થયા હતા. અહીં નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કારને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને મનમોહન સિંહનું…

Read More

પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું હતું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશક હશે!

Manmohan Singh statement-   ભારતના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે તબિયત બગડતાં મનમોહન સિંહને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું અવસાન સમગ્ર દેશ માટે એક મોટી ખોટ હતી, અને આ પ્રસંગે ઘણા રાજકીય નેતાઓ અને સમર્થકો…

Read More

પૂર્વ PM મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

Manmohan Singh  – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા…

Read More
Earthquake In J&K

Earthquake In J&K: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ધરતી ધ્રૂજી, 4.0 તીવ્રતાનો ભૂકંપ

Earthquake In J&K -તાજેતરના સમયમાં ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ વધી છે. જેના કારણે અવારનવાર લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. શુક્રવારે ફરી એકવાર ભારતના એક રાજ્યમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ઉઠી હતી. હકીકતમાં શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાલો જાણીએ કે આ ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર…

Read More
bus accident in punjab

પંજાબમાં બસ ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત,અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

bus accident in punjab -પંજાબના ભટિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભટિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ ખાઇમાં પડી ગઈ, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત જીવન સિંહ વાલા ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર,…

Read More
Terrorist Abdul Rehman Makki killed

મુંબઈ હુમલાનો આરોપી અને કુખ્યાત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

Terrorist Abdul Rehman Makki killed – મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મક્કીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના…

Read More