રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી HC પહોંચ્યા, સરકાર પાસે કાર્યવાહીની કરી માંગ

સુબ્રમણ્યમ સ્વામી :  ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્વામીએ ગયા અઠવાડિયે જ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે તેણે કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે તે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા કહે. આ સિવાય મેં કોર્ટ પાસે માંગ…

Read More

ISRO આજે કરશે ઐતિહાસિક લોંન્ચિગ, સેટેલાઇટ આપશે દેશને આપત્તિની માહિતી,જાણો

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475…

Read More

Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ

 Ola Roadster :  દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિકે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More

વિશ્વમાં આ મહામારીનો પ્રકોપ, WHOએ સતત બીજા વર્ષે પણ આરોગ્ય કટોકટી કરી જાહેર

WHO : વિશ્વ હજુ કોરોના રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યું ત્યારે વધુ એક જીવલેણ રોગએ મહામારીના રૂપમાં હુમલો કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સતત બીજા વર્ષે મંકીપોક્સને આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી છે. આ જાહેરાત આફ્રિકન દેશ કોંગોમાં મહામારીના ભયંકર સંક્રમણ બાદ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મંકીપોક્સની અસર 160…

Read More
 PM મોદી 

PM મોદી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે

 PM મોદી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને તેમનું પરંપરાગત સંબોધન કરશે, જેની થીમ ‘વિકસિત ભારત @ 2047’ છે. તેનો ઉદ્દેશ્ય 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને આગળ વધારવાનો છે. જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે લગભગ…

Read More

CASએ વિનેશ ફોગાટની અરજીને કરી ખારીજ, સિલ્વર મેડલની આશાની તુટી

CAS :  પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. મતલબ કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશને ગોલ્ડ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે આ અંગે CASમાં અપીલ…

Read More
હર ઘર તિરંગા

પોસ્ટ ઓફિસની આ સ્કીમથી ઘરે જ મંગાવો માત્ર 25 રુપિયામાં તિરંગો, આજે જ કરો ઓર્ડર

હર ઘર તિરંગા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, ભારતના સ્વાતંત્ર્ય દિનને એક જ દિવસ બાકી છે. દેશભરમાં હર ઘર તિરંગાને લઇને ઉજવણી કરવામાં આવી રહી છે. હવે તમે તિરંગો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો એ પણ ઘર બેઠા માત્ર 25 રુપિયામાં, તો આજે જ…

Read More

આ ફોનમાં Google Gemini Live સપોર્ટ મળશે, માણસોની જેમ AI કરશે વાત!

Google નું Gemini Live  સોફ્ટવેર કંપની ગૂગલે ગયા મંગળવારે મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં Pixel 9 સીરીઝ અને ઘણા બધા ઉપકરણો લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ તેના જેમિની AI ટૂલમાં એક મોટું અપગ્રેડ કર્યું છે અને ગૂગલ જેમિની લાઈવ લોન્ચ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલથી યુઝર્સ માણસોની જેમ વાત કરી શકશે અને…

Read More
કેપ્ટન શહીદ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં કેપ્ટન શહીદ, સેના 4 આતંકવાદીઓની શોધખોળમાં

કેપ્ટન શહીદ:  સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે….

Read More