Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More

ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More
PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા નવા ઉત્તરી કમાન્ડર બન્યા

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ઉધમપુર સ્થિત સેનાના ઉત્તરી કમાન્ડના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – આ કમાન્ડ જમ્મુ અને કાશ્મીર…

Read More

પાકિસ્તાનમાં ડરનો માહોલ, યુદ્વના લાગે છે ભણકારા!

પાકિસ્તાનમાં ડરનો માહોલ-  પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ફરી એકવાર ભારત સામે ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી યુદ્ધની શક્યતા ઘણી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દળોને તૈયાર કરી લીધા છે અને ગુપ્ત માહિતીના આધારે તે માને છે કે ભારત સાથે યુદ્ધ…

Read More
Hanif Abbasi's nuclear threat

પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીની ભારતને પરમાણુની ગીદડ ધમકી

Hanif Abbasi’s nuclear threat -પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા છે. બંને તરફથી ખાસ કરીને પાકિસ્તાન તરફથી સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. હવે પાકિસ્તાનના અન્ય એક મંત્રીએ ભડકાઉ નિવેદન આપ્યું છે અને ભારતને પરમાણુ હુમલાની ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી…

Read More

LoC પર IED વિસ્ફોટમાં એક અધિકારી સહિત 2 સેનાના જવાન શહીદ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

LoC પર IED વિસ્ફોટ- જમ્મુના અખનૂરમાં નિયંત્રણ રેખા પર થયેલા વિસ્ફોટમાં બે સેનાના જવાનો શહીદ થયા છે. એક સૈનિક પણ ઘાયલ થયો છે. હુમલામાં બંને સૈનિકોની હાલત ગંભીર હતી અને તેમને અદ્યતન સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને સૈનિકોના જીવ બચાવી શકાયા નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહીદ સૈનિકોમાં કેપ્ટન કેએસ બક્ષી અને સૈનિક…

Read More

ભારતીય સેનાની LOC પર મોટી કાર્યવાહી, પાકિસ્તાની 7 ઘૂસણખોરોને કર્યા ઠાર!

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર તેની પોસ્ટ પર પાકિસ્તાની ઘૂસણખોરોના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા….

Read More