Rajnath Singh slams Pakistan

“ભારત IT એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પાકિસ્તાન IT એટલે ઇન્ટરનેશનલ ટેરરિઝમ,” રક્ષામંત્રી રાજનાથ સિંહનો પાડોશી દેશ પર આકરો પ્રહાર

Rajnath Singh slams Pakistan: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે [Rajnath Singh] આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો કર્યો છે. ગુરુવારે એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પોષી રહ્યું છે, જેના કારણે આજે વૈશ્વિક સ્તરે તેની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે,…

Read More
Manoj Tiwari vs Rahul Gandhi Controversy

મનોજ તિવારીના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર: વિપક્ષના નેતાને ગણાવ્યા ‘ચીનના એજન્ટ’, મમતા બેનર્જી સામે પણ સાધ્યું નિશાન

Manoj Tiwari vs Rahul Gandhi Controversy: ભારતીય જનતા પાર્ટીના [BJP] સાંસદ મનોજ તિવારીએ [Manoj Tiwari] શુક્રવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી [Rahul Gandhi] પર આકરા શાબ્દિક હુમલા કરતા તેમને ‘ચીનના એજન્ટ’ [China Agent] ગણાવ્યા છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના [Manoj Mukund Naravane] અપ્રકાશિત સંસ્મરણોમાં ભારત-ચીન સરહદ વિવાદના ઉલ્લેખ બાદ સર્જાયેલા રાજકીય ઘમસાણ વચ્ચે…

Read More
Indian Army Indigenous AI

ભારતીય સેના બનશે ‘હાઈટેક’: સંરક્ષણ મંત્રાલય ₹300 કરોડના ખર્ચે સ્વદેશી AI વિકસાવવા સજ્જ

Indian Army Indigenous AI: ભારતીય સશસ્ત્ર દળો [Indian Armed Forces] હવે આધુનિક યુદ્ધશૈલી [Modern Warfare] માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના સર્વોચ્ચ ઉપયોગ તરફ ડગ માંડી રહ્યા છે. આ મિશનનું નેતૃત્વ ‘સર્વમ’ [Sarvam] અને અન્ય સ્વદેશી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ્સ કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય [Ministry of Defence] સાથે ચાલી રહેલી ગહન ચર્ચાઓ મુજબ, ₹300 કરોડના રોકાણ…

Read More

અગ્નિવીર વાયુ ભરતી 2025: ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક,આજે જ કરો અરજી

અગ્નિવીર વાયુ ભરતી 2025:  જો તમે દેશની સેવા કરવાનો જુસ્સો ધરાવો છો, તો ભારતીય વાયુસેનાની અગ્નિવીર વાયુ ભરતી2025 તમારા માટે શ્રેષ્ઠ તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજથી, એટલે કે 11 જુલાઈ 2025થી, સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર અરજીની લિંક ખુલી ગઈ છે. ઉમેદવારો 31 જુલાઈ 2025 સુધી…

Read More
BSFનો જવાન શહીદ

જમ્મુમાં LoC નજીક પાકિસ્તાની ગોળીબારમાં BSFનો જવાન શહીદ,સાત ઘાયલ

BSFનો જવાન શહીદ – જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે આગળથી બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું.   DG BSF and…

Read More
ભુજમાં હાઈએલર્ટ

ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન

ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર ખાડિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનના નામ સામેલ છે.આ બધા આતંકવાદીઓ લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા હતા. જે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નિર્દેશ પર…

Read More

ફિરોઝપુરમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાને કારણે ઘરમાં આગ લાગી, પરિવારના ત્રણ સભ્યો દાઝ્યા

IndiaPakistanWar2025- પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. આજે ફરી એકવાર પાકિસ્તાને ભારતના 26 શહેરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન, પંજાબના ફિરોઝપુરના એક ગામમાં એક પાકિસ્તાની ડ્રોન પડી ગયું. આ કારણે એક ઘરમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ, આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…

Read More
India attack on PoK-

ભારતે POKમાં અનેક ઠેકાણા પર ડ્રોનથી કર્યો હુમલો, દહેશતનો માહોલ

India attack on PoK- ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીઓકેમાં ઘણા સ્થળોએ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જલાલપુર જટાણ વિસ્તારમાં પણ બદલાની કાર્યવાહી કરવામાં આવી. કિસ્તાને ભારતના અનેક શહેરો પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વાયુ સંરક્ષણ પ્રણાલીથી તેને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કડક જવાબી કાર્યવાહી કરી.જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં…

Read More

ભારતીય સેનાનો હવે POK પર તોપથી ભીષણ હુમલો

INDIAN ARMY ATTECK POK – ભારતે પીઓકેમાં મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. તોપમાંથી ગોળા છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે.

Read More