
ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ..! નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને આપી મંજૂરી
ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ – ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આની ઔપચારિક જાહેરાત કરી હતી. ઇઝરાયલના લોકોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, ‘અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી રહ્યા છીએ. એક સારો…