આ તો શરૂઆત છે… ઈરાને ઈઝરાયેલ પર 400 મિસાઈલ છોડી અને કહ્યું- નસરાલ્લાહ અને હનીયેહનો બદલો!
મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. હુમલા પછીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે દેશભરમાં સાયરન વાગવા લાગ્યા અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે શેલ્ટર હોમમાં આશ્રય લેવો પડ્યો. ઈઝરાયેલની સેના IDFએ પણ લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે સંદેશો મોકલ્યા હતા. હુમલા બાદ તરત જ ઈરાને ઈઝરાયેલને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો કે…

