ગર્ભાવસ્થા

શું ગર્ભાવસ્થા દરમિયાન પાઈનેપલ ખાવું કેટલું છે સુરક્ષિત? જાણો

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ગર્ભાવસ્થા દરમિયાન પાઇનેપલ ન ખાવું જોઈએ, તેનાથી ગર્ભપાત અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો આવુ ન કરો. જો તમને પણ એવું લાગે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પાઈનેપલ ન ખાવું જોઈએ તો તમે ખોટા હોઈ શકો છો. ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે…

Read More

ઓફિસના ટેન્શનના લીધે માનસિત તણાવમાં છો તો અપનાવો આ પાંચ ટિપ્સ, તમે રીલેક્સ અનુભવશ

આ વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની રહી છે. સામાન્ય ભાષામાં, તણાવ એ વર્તમાન સંજોગોમાં થતા ફેરફારોની શારીરિક અને માનસિક પ્રતિક્રિયા છે. આજકાલ ઘરથી લઈને ઓફિસ સુધી કામનું ભારે દબાણ છે. આ સિવાય જ્યારે આપણે આપણાથી વધુ મજબૂત વ્યક્તિ સાથે ગડબડ કરીએ છીએ અથવા કંઈક એવું કરીએ છીએ જે આપણે ઈચ્છવા છતાં પણ કરી…

Read More

ખાંડ અને મીઠું શરીર માટે કેટલું જોખમી છે? વ્યક્તિએ દરરોજ કેટલું મીઠું અને ખાંડ ખાવી જોઈએ

ખાંડ અને મીઠું : શરીરને સ્વસ્થ રાખવા માટે ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. રોજિંદા ખોરાકમાં સામેલ ખાંડ અને મીઠાની અસરો વિશે પણ જાણવું જરૂરી છે. કારણ કે આપણે આ બંનેનું રોજ સેવન કરીએ છીએ જેની સીધી અસર આપણા શરીર પર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તે આપણા શરીર માટે હાનિકારક…

Read More